Close

Shaktisinh Gohil

Press Note Guj 13/02/2022 ABG Shipyard Bank Fraud

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા. ૧૩.૦૨.૨૦૨૨   ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે. વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે. ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા. MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ […]

Read More

Press Note Guj 09.02.2022 માછીમારોના પ્રશ્ન બાબતે સંસદમાં રજૂઆત

cLICK TO VIEW/DOWNLOAD THE PRESS NOTE   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા.૦૯.૦૨.૨૦૨૨ ગુજરાતના માછીમારોને તેમની બોટ સાથે પાકિસ્તાન મરીન સિક્યુરીટી ધ્વારા ઉઠાવી જવામાં આવતા હોય રાજયસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં જીરો અવર્સમાં માછીમારોનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, ગત રાત્રે […]

Read More

“મુઠી ઉંચેરા માનવી બ.ગો.મહેતા” ની પુણ્યતિથિ એ સ્‍મરણાંજલિ.

“મુઠી ઉંચેરા માનવી બ.ગો.મહેતા” ની પુણ્યતિથિ એ સ્‍મરણાંજલિ.        રેલ્‍વેના એક કલાર્ક તરીકે નોકરી કરતા પિતાના સામાન્‍ય ૫રિવારમાં જન્‍મેલા, પાંચ વર્ષની નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવવાથી સંઘર્ષપૂર્ણ  બાલ્યાવસ્‍થા ગુજારનાર ૫રંતુ કર્તવ્‍ય ૫રાયણતા, જનસેવા અને અથાગ મહેનતથી ગુજરાતના મુખ્‍યમંત્રી બનેલા સ્‍વ. શ્રી બળવંતભાઈ મહેતાની પુણ્યતિથિ ૧૯ સપ્‍ટેમ્‍બરના રોજ છે. બ.ગો.મહેતાના હુલામણા […]

Read More

Press Note Guj. Dt: 10.08.2021 ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં કચ્છના એક પણ અભ્યારણમાં એક પણ વખત વસ્તી ગણતરી કરેલી નથી.

Click here to view/download the Press Note  શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા.૧૦.૦૮.૨૦૨૧ સંસદ સભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્ન ક્રમાંક ૨૩૦૧ના જવાબમાંથી અતિશય આઘાતજનક અને ગુજરાતની અસ્મિતાને નુકશાન પહોંચાડે એવી હકીકત ઉજાગર થઈ છે. શ્રી શક્તિસિંહ ગોહિલે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, કચ્છ […]

Read More