Close

Shaktisinh Gohil

Press Note Guj. Dt: 10.04.2021 કોરોનાની મહામારીનો સમય રાજકીય માઈલેજ લેવાનો નહીં પરંતુ સાથે મળીને માનવતાના ધોરણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોની સહાય કરવાનો છે.

Click here to view/download the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા.૧૦.૦૪.૨૦૨૧ કોરોનાની મહામારીનો સમય રાજકીય માઈલેજ લેવાનો નહીં પરંતુ સાથે મળીને માનવતાના ધોરણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોની સહાય કરવાનો છે. રેમડેસિવીર ઈન્જેકશન માટે લોકો ફાંફા મારી રહ્યા છે ત્યારે […]

Read More

Press Note Guj 07.04.2021 કોરોનાની મહામારીને સરકાર ગંભીરતાથી લઈને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે.

Click here to view/download the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                             તા. ૦૭.૦૪.૨૦૨૧   અમદાવાદ અને ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહેલો છે. અમદાવાદમાં જરૂરીયાતમંદ દર્દીઓને ICUના બેડ અને વેન્ટીલેટર નથી મળતા. નામાંકિત ખાનગી હોસ્પિટલો તથા સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે […]

Read More