प्रेस विज्ञप्ति 05 जनवरी, 2020 बड़ी चिंता की खबर सामने आई है की, गुजरात के राजकोट शहर के सरकारी अस्पताल में एक ही महीनें, दिसम्बर में 134 बच्चों की मौत हो गई है और अहमदाबाद के सरकारी अस्पताल में आखरी तीन महीनों में 253 बच्चों की मौत हुई […]
Read More
Press Note Guj 05.01.2020 બાળ મૃત્યુ અને કુપોષણ શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી તા. ૦૫.૦૧.૨૦૨૦ અત્યંત ચિંતાજનક હકીકત બહાર આવી છે કે, ગુજરાતની રાજકોટની સરકારી હોસ્પિટલમાં માત્ર એક જ મહિનામાં ૧૩૪ બાળકોના મૃત્યુ થયા છે. જયારે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં […]
Read More
19th November is the birthday of late Indiraji. There was a time when people use to describe her as the only powerful minister in the cabinet. Here I am trying to touch upon different aspects of multifaceted personality of this great leader. Not only as a politicians. But Indira as a […]
Read More
એક સમયે જેમના માટે એમ કહેવાતું કે ભારતના પ્રધાન મંડળમાં એક જ મર્દ મંત્રી છે તે ઇન્દિરા ગાંધી. ૧૯મી નવેમ્બર ઇન્દીરાજીનો જન્મ દિવસ છે, ત્યારે આ મહાવિભૂતિની બહુમુખી પ્રતિભાના વિવિધ પાસાઓને સ્પર્શ કરવાનો મારો પ્રયત્ન છે. માત્ર રાજકીય નેતા તરીકે નહીં પરંતુ ઇન્દિરા ગાંધીએ એક બાળક, એક કર્તવ્યનિષ્ઠ પુત્રી, જવાબદાર માતા, વિચક્ષણ દ્રષ્ટા, સંવેદનશીલ મહિલા, રાષ્ટ્ર પ્રેમી, રાજકીય વ્યક્તિ, અડીખમ મનોબળવાળું વ્યક્તિત્વ, દુશ્મનો માટે દુર્ગા અને માનવ માટે માનવતાનું મહાઅમૃત, વાત્સલ્યનો વડલો, સોલીડ સેક્યુલર. ઇન્દીરાજીનું […]
Read More
Click here to view/download press note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી તા. ૦૫.૧૧.૨૦૧૯ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ બીલ જેને ટૂંકા નામથી ગુજકોક તરીકે ઓળખાય છે. જેને આજે રાષ્ટ્રપતિશ્રીએ મંજુરી આપી છે. હકીકતમાં, આતંકવાદ સામે લડવા માટે પોટાને રીપીટ કર્યા પછી […]
Read More
Blog _ Sardar Ko Salam, Indiraji ka Smaran 31st. October Blog Sardar Ko Salam, Indirajika Smaran : 31st. October Come October 31, we have functions to mark events relating to two great personalities who have played very important role in the making of India. They are Sardar Vallabhbhai Patel […]
Read More