Close

Shaktisinh Gohil

Press Note Guj. Dt: 08.01.2019 અબડાસાના પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાલીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય.

Click Here to View/Download The Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય પ્રભારી-બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારી યાદી                                                                      તા. ૦૮.૦૧.૨૦૧૯ જયંતિભાઈ ભાનુશાલી અબડાસાના પૂર્વ ધારાસભ્યના મૃત્યુ અંગે શોકની લાગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી છે. શ્રી જયંતિભાઈ ભાનુશાલી  સાથે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે […]

Read More