Click here to view/download the Press Note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારીયાદી તા.૧૬.૧૦.૨૦૧૮ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ક્રિમીનલ કેસ તથા નુકશાની વળતરનો દીવાની દાવો દાખલ કરશે. ગઈ કાલે વિજયભાઈ રૂપાણી એ કોઈપણ આધાર […]
Read More
Click here to view/download the Press Note ————————————————————————————————–
Read More
Click here to view/download the the Press Note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારીયાદી તા. ૦૬.૧૦.૨૦૧૮ બંધારણીય બાબતો ના નિષ્ણાંત સિનીયર વકીલ અને ગરીબ માણસોના પશ્નો માટે સતત જાગૃત રહીને લડનાર એવા ગીરીશભાઈ પટેલના અવસાનથી ખુબ મોટી ઉમદા વ્યક્તિત્વની ખોટ પડી છે. સ્વ. ગીરીશભાઈ […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારીયાદી તા.૨૭.૦૯.૨૦૧૮ ગુજરાતના જાહેર જીવનમાં મૂઠી ઉચેરા માનવી કહી શકાય તેવા સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા (દાદા) ના અવસાન થી ક્યારે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સ્વ. મનોહરસિંહજી ને શ્રધાંજલિ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ […]
Read More