Close

Press Release

Press Note Guj. Dt: 08.01.2019 અબડાસાના પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાલીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય.

Click Here to View/Download The Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય પ્રભારી-બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારી યાદી                                                                      તા. ૦૮.૦૧.૨૦૧૯ જયંતિભાઈ ભાનુશાલી અબડાસાના પૂર્વ ધારાસભ્યના મૃત્યુ અંગે શોકની લાગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી છે. શ્રી જયંતિભાઈ ભાનુશાલી  સાથે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે […]

Read More

Press Note Eng Dt:02/01/2019 I have not released nor managed any news against Shaktisinh. And i had no intensions to cause any damage to his presitige. – Vijaybhai Rupani, CM

Press Note Eng 02.01.2019 Through his advocate Gujarat Chief Minister Vijay Rupani has given reply on 20/12/2018 to the legal notices served on him by Congress spokes person and in charge of Bihar unit of Congress party Shaktisinh Gohil that he has not released news against Shaktisinh nor managed the […]

Read More

Press Note Guj Dt:02/01/2019 શક્તિસિંહ વિરુદ્ધ મેં કોઈ સમાચારો પ્રસિદ્ધ કર્યા કે કરાવ્યા નથી. અને તેમની પ્રતિષ્ઠાના ખંડનનો મારો કોઈ ઈરાદો ન હતો. – વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી

Press Note Guj 02.01.2019 શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી https://shaktisinhgohil.com અખબારીયાદી                                                                    તા.૦૨.૦૧.૨૦૧૯    ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ દ્વારા અપાયેલ નોટીસનો પ્રત્યુત્તર પાતાના વકીલ મારફતે આપતા જણાવ્યું છે કે શક્તિસિંહ વિરુદ્ધ પ્રસિદ્ધ થયેલ સમાચારો તેઓએ પ્રસિદ્ધ કર્યા […]

Read More

Press Note Guj. Dt: 30.11.2018 Coastal Security

Click here to view/download the Press Note Click here to view/download the CAG Audit Report   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય બિહાર પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારી યાદી                                                                તા. ૩૦.૧૧.૨૦૧૮ ૨૮ ભારતીય માછીમારોના ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ અપહરણ કરેલ છે. જે પૈકી ૮ માછીમારો આન્ધ્રપ્રદેશના છે. પાકિસ્તાનની […]

Read More

Press Note Hindi Dt: 19.11.2018 वोडाफोन प्राइवेट नेटवर्क कंपनी को मोबाइल सेवा चार्ज 700% से ज्यादा चुकाकर जनता की तिजोरी में से लाखों रुपये का दुर्व्यय कर रही है गुजरात की भाजपा सरकार।

Click here to view/download the Press Note with Annexures. शक्तिसिंहजी गोहिल का कार्यालय, राष्ट्रीय प्रवक्ता एवं बिहार प्रभारी अखिल भारतीय कांग्रेस कमेटी प्रेस विज्ञप्ति                                                      19 नवम्बर, 2018          गुजरात की भाजपा सरकार गुजरात के अधिकारियों और मंत्रियों को दिये जाने वाले सरकारी फोन हेतु वोडाफोन प्राइवेट नेटवर्क कम्पनी को मोबाइल सेवा चार्ज […]

Read More

Press Note Eng. Dt: 19.11.2018 BJP government in Gujarat is squandering public money by paying crores of rupees to a private telecommunication company.

Click here to view/download the Press Note with Annexures. Office of Shaktisinh Gohil In-charge Bihar  & National Spokesperson, AICC Press Note                                                                                      Dt:  19/11/2018    BJP government in Gujarat is squandering public money by paying crores of rupees to a private telecommunication company for the services which are available at […]

Read More

Press Note Guj. Dt: 19.11.2018 વોડાફોન કંપનીને ૭૦૦% કરતા વધારે ભાડું ચૂકવીને ગુજરાત ભાજપ સરકારનો લાખો રૂપિયાનો દુર્વ્યય.

  Click Here to view/download the Press Note with Annexures. શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારી યાદી                                                                           તા. ૧૯.૧૧.૨૦૧૮              ગુજરાતની ભાજપની સરકાર ગુજરાતના અધિકારીઓ તેમજ મીનીસ્ટરોને આપવામાં આવતા સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતા વધારે ચૂકવીને પ્રજાની તિજોરીમાંથી […]

Read More

Press Note Guj. Dt: 17.11.2018 ભાજપ સરકાર દવારા ખેડૂતોને અન્યાય.

Click here to view/download the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને , પ્રભારી બિહાર અખબારીયાદી                                                                    તા.૧૭.૧૧.૨૦૧૮   ગુજરાતની ભાજપની સરકારની ખેડૂત વિરોધી, ભ્રષ્ટ અને અણ આવડતવળી અણઘડ નીતિના કારણે નાફેડ દ્વારા ગુજરાતમાંથી મગ, અડદ, તુવેર તેમજ મગફળી (શીંગ)ની ચાલુ વર્ષે એટલે કે, ૨૦૧૮/૨૦૧૯મ ખરીદી […]

Read More

Press Note Guj. Dt: 16.10.2018 ગુજરાતના લોકોનો રોષ ભાજપ સામે વધતા પરપ્રાંતીય લોકો ઉપરના હમલા ભાજપની જ સોચી સમજી સાજીશ.

  Click here to view/download the Press Note     શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારીયાદી                                                                                  તા.૧૬.૧૦.૨૦૧૮  ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ક્રિમીનલ કેસ તથા નુકશાની વળતરનો દીવાની દાવો દાખલ કરશે. ગઈ કાલે વિજયભાઈ રૂપાણી એ કોઈપણ આધાર […]

Read More

Press Note Guj. Dt: 06.10.2018 સ્વ. ગીરીશભાઈ પટેલ ને શ્રધાંજલિ.

Click here to view/download the the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારીયાદી                                                                           તા. ૦૬.૧૦.૨૦૧૮ બંધારણીય બાબતો ના નિષ્ણાંત સિનીયર વકીલ અને ગરીબ માણસોના પશ્નો માટે સતત જાગૃત રહીને લડનાર એવા ગીરીશભાઈ પટેલના અવસાનથી ખુબ મોટી ઉમદા વ્યક્તિત્વની ખોટ પડી છે. સ્વ. ગીરીશભાઈ […]

Read More

Press Note Guj. Dt: 27.09.2018 સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજાને શ્રદ્ધાંજલિ.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારીયાદી                                                                    તા.૨૭.૦૯.૨૦૧૮ ગુજરાતના જાહેર જીવનમાં મૂઠી ઉચેરા માનવી કહી શકાય તેવા સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા (દાદા) ના અવસાન થી ક્યારે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સ્વ. મનોહરસિંહજી ને શ્રધાંજલિ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ […]

Read More

Press Note Hindi Dt: 14.08.2018 One Nation One Election

Click Here to view/download the Press Note   शक्तिसिंहजी गोहिल का कार्यालय, राष्ट्रीय प्रवक्ता एवं बिहार प्रभारी अखिल भारतीय कांग्रेस कमेटी प्रेस विज्ञप्ति                                                       14 अगस्त, 2018    “One Nation One Election” ये सिर्फ गैर मुद्दे को मुद्दा बनाकर लोगों का ध्यान सही मुद्दों से भटकाने के लिये मोदी जी और […]

Read More