Press Note Eng Dt:-16/09/2017 Narmada Yojana
Click here to view/download press note. Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa PRESS RELEASE 16th September, 2017 […]
Member of Parliament, Rajya Sabha
Click here to view/download press note. Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa PRESS RELEASE 16th September, 2017 […]
Click here to view/download press note. શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૧૫/૦૯/૨૦૧૭ નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન. નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક. દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી […]
शक्तिसिंहजी गोहिल का कार्यालय, राष्ट्रीय प्रवक्ता, ऐ.आई.सी.सी., और विधायक, अबडासा प्रेस विज्ञप्ति २७ जून, २०१७ भाजपा की केंद्र सरकार बात करती है ‘मेक इन इंडिया’ की और काम करती है, ‘मेक इन इंडिया’ के मर्डर की। सोडा एष और सेरेमिक उद्योगों की एंटी डंपिंग ड्यूटी के नाम पर भाजपा सरकार […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૨૭.૦૬.૨૦૧૭ મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપ સરકારનું કામ મેઇક ઇન ઇન્ડિયાનું મર્ડર કરવાનું. સોડા એશ અને સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. સિરામિક ઉદ્યોગમાં ચાર મોટી કંપનીઓને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી ભાજપ સરકારે […]
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa PRESS RELEASE 27th June, 2017 BJP Govt has indulged in Massive Corruption of Thousands of Crores by Exempting Anti Dumping Duty of Soda Ash on Foreign Companies Talking big on Make in India, the BJP government contrarily hurting domestic Indian […]
Click here to view/download press note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૧૭.૦૬.૨૦૧૭ નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્રારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૩૦/૦૫/૨૦૧૭ કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે ત્યારે ગાય માતાને નામે રાજનીતિ કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. શાસ્ત્રો એમ કહે છે કે ગાયના મોઢાનું તણખલું પણ ન ખપે તો […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૨૭.૦૫.૨૦૧૭ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા વિધાનસભાના ધારાસભ્યશ્રી શક્તિસિંહજી ગોહિલે માન. મુખ્યમંત્રીશ્રીને જણાવેલ છે કે સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છમાં પાણીની સમસ્યા પેદા થઈ રહી છે. આ અંગે આગાઉ વિધાનસભાના સત્ર […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૨૧/૦૫/૨૦૧૭ નર્મદાના પાણીના સંદર્ભમાં કચ્છને સૌથી મોટો અન્યાય કરનાર ભાજપ ક્યા મોઢે સરકારી ખર્ચે ભાજપની વાહ વાહ નો કાર્યક્રમ કચ્છમાં કરે છે? છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ડેમના દરવાજા બંધ કર્યા વગર કચ્છને […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૮.૦૫.૨૦૧૭ રાજ્યસભાના સભ્ય અને સંસદની ડીફેન્સ કમિટીના મેમ્બરશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી આવતીકાલે શુક્રવાર તા:૧૯/૦૫/૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે કચ્છ જીલ્લાના માછીમારોના પ્રશ્નોને સાંભળશે. કચ્છ જીલ્લાના માછીમારોને અનેક મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. અને આપણા […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૧૨.૦૫.૨૦૧૭ ગુજરાતના બહુ જ મર્યાદિત વિસ્તારમાં અછત હોવા છતાં સરકારની નિષ્ફળતાનાં કારણે પાણી વગર લોકો અને પશુધન ટળવળે છે. કચ્છ જીલ્લાના અબડાસા, લખપત અને નખત્રાણા માટે ખીરસરા પોઈન્ટ ઉપર N C W પાણી ઓછામાં ઓછું ૨૫ એમ […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૧૯.૦૪.૨૦૧૭ શ્રી શક્તિસિંહજી ગોહિલની આજરોજ તા. ૧૯/૦૪/૨૦૧૭ની બોટાદ ખાતેની મુલાકાત દરમિયાન આપના પ્રેસ પ્રતિનિધિને સાંજના ૫:૦૦ કલાકે પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ,બોટાદ ખાતે ઉપસ્થિત રાખવા બાબત. વડાપ્રધાનશ્રીના તાજેતરના બોટાદના કાર્યક્રમ પહેલા બોટાદ શહેર તથા જીલ્લાના […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૩૧.૦૩.૨૦૧૭ શ્રી શક્તિસિંહ ગોહિલે આજે ગૃહમાં રજૂ થયેલ જસ્ટીસ એમ. બી. શાહ કમિશનના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ઈલેકટ્રોનિક મીડીયા અને પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈપણ કમિશન નીમાય છે તે કમિશન ઓફ ઈન્કવાયરીઝ એક્ટ હેઠળ નીમાય […]