શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારી યાદી તા. ૦૩.૦૫.૨૦૧૮ ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભષ્ટાચારનું ષડયંત્ર ભાજપ સરકાર ધ્વારા ચાલી રહ્યું છે. માત્ર એક જ કિસ્સામાં કે જેના તમામ દસ્તાવેજી પુરાવા પ્રેસ અને મીડિયાને આપવામાં આવ્યા છે […]
Read More
Click here to view/download the Press Note
Read More
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa Press Note Dt:- 23/02/2018 Click Here to View/Download the Press Note Shri Shaktisinh Gohil, Spokesperson, AICC has issued the following statement to the press today:- ‘Jan Dhan Loot Yojna’ Unraveled – Estimated Rs.5,000 crore of Common Men Lost Nirav […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારી યાદી તા:- ૨૭/૦૧/૨૦૧૮ પ્રજાના પૈસે મિનિસ્ટર જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપની સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી (સંસદીય સચિવો) બનાવતી હતી પરંતુ હવે નામદાર સુપ્રિમકોર્ટે રીટ પીટીશન,પીઆઈએલ ૩૦/૨૦૦૫માં તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે સંસદીય સચિવોની નિમણુંક ગેરબંધારણીય છે અને સંસદીય સચિવોની […]
Read More
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC Press Note Dt: 27th January, 2018 It is learnt that ruling BJP in Gujarat is going to appoint Parliamentary Secretaries to manage growing dissent in the party regarding accommodation in the cabinet. This is unconstitutional and governor should not allow Chief Minister […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૨૩.૧૧.૨૦૧૭ ભારતીય જનતા પાર્ટી દ્રારા શક્તિસિંહ ગોહિલના શૈક્ષણિક ડિગ્રીઓમાં ચોક્કસ વર્ષ સંદર્ભમાં શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આડકતરી રીતે શૈક્ષણીક લાયકાત અંગે શંકા ઉભી કરીને માંડવી-૨ વિધાનસભાની બેઠક પર ન ટકી શકે તેવા વાંધાઓ ઉઠાવી ઉમેદવારીપત્ર રદ કરવા […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૭.૧૧.૨૦૧૭ માનવ જીવન સાથે અતિશય ગંભીર ચેડા ભાજપ સરકાર કરી રહ્યાનો પર્દાફાશ થયો. પોલીયો એક એવી બીમારી છે કે જે એક વખત થાય તો પછી તેની કોઈ સારવાર નથી અને માણસ આજીવન અપંગ બની દર્દનાક […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૦.૧૧.૨૦૧૭ ભાવનગર થી પીપળી સુધીનો રસ્તો ભાવનગરથી અમદાવાદ તથા ભાવનગર થી વડોદરાને જોડતો અતિશય મહત્વનો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા થોડા જ મહિનાઓમાં અનેક અકસ્માતો થયા છે. આ રસ્તાને ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવાનાં ટેન્ડર તા:૧૫/૦૯/૨૦૧૭નાં […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૩૧/૧૦/૨૦૧૭ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે છેલ્લા થોડા જ કલાકોમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે તે સરકારની ગુન્હાહિત બેદરકારીની કારણે થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે મહાલેખાકારના ઇન્સ્પેકશનનાં રીપોર્ટની […]
Read More
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa Press Note Dt:- 31/10/2017 National spokesperson of Congress Shaktisinh Gohil today said that death of infants in the Civil Hospital of Ahmedabad was due to criminal negligence of the government. Presenting before media relevant facts and figures from the report […]
Read More
Click here to view/download press note. Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa PRESS RELEASE 16th September, 2017 […]
Read More
Click here to view/download press note. શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૧૫/૦૯/૨૦૧૭ નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન. નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક. દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી […]
Read More
शक्तिसिंहजी गोहिल का कार्यालय, राष्ट्रीय प्रवक्ता, ऐ.आई.सी.सी., और विधायक, अबडासा प्रेस विज्ञप्ति २७ जून, २०१७ भाजपा की केंद्र सरकार बात करती है ‘मेक इन इंडिया’ की और काम करती है, ‘मेक इन इंडिया’ के मर्डर की। सोडा एष और सेरेमिक उद्योगों की एंटी डंपिंग ड्यूटी के नाम पर भाजपा सरकार […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૨૭.૦૬.૨૦૧૭ મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપ સરકારનું કામ મેઇક ઇન ઇન્ડિયાનું મર્ડર કરવાનું. સોડા એશ અને સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. સિરામિક ઉદ્યોગમાં ચાર મોટી કંપનીઓને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી ભાજપ સરકારે […]
Read More