Author: Shaktisinh Gohil
-
Press Note Guj. Dt: 31.03.2017 એમ.બી.શાહ કમીશન રિપોર્ટ અને ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક-૨૦૧૭
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારીયાદી તા. ૩૧.૦૩.૨૦૧૭
શ્રી શક્તિસિંહ ગોહિલે આજે ગૃહમાં રજૂ થયેલ જસ્ટીસ એમ. બી. શાહ કમિશનના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ઈલેકટ્રોનિક મીડીયા અને પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈપણ કમિશન નીમાય છે તે કમિશન ઓફ ઈન્કવાયરીઝ એક્ટ હેઠળ નીમાય છે. ભાજપને જો આમાં ક્લીનચીટ મળી હતી તો નિયમ મુજબ રિપોર્ટ આવ્યા બાદ તુરંત ગૃહમાં મૂકવો જોઈએ, તેનો અભ્યાસ પછી થાય. મારો પ્રશ્ન એ છે કે, જ્યારે ભાજપને ક્લીનચીટ મળી હતી તો તેણે પાંચ વર્ષ સુધી રિપોર્ટ કેમ રોકી રાખ્યો ? શું ભાજપ સરકાર કંઈ મેનેજ કરવા માંગતી હતી ? શું રિપોર્ટમાં સુધારો કરવા માંગતી હતી ? શું એમાં કોઈ તોડ-જોડ કરવા માંગતી હતી ? આજે જ્યારે રિપોર્ટ ગૃહમાં મૂકાયો છે ત્યારે તેની નકલ ન વિરોધપક્ષ પાસે છે ન તો મીડીયા કે અન્ય કોઈ પાસે.
શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, મેં ૨૦૧૩ના ૧૨ અને ૨૦૧૨ના પાંચ એમ બધા વોલ્યુમ જોયા છે. બધા વોલ્યુમમાં ટેકનીકાલીટી બતાવવામાં આવી છે, મોદીને કોઈ ક્લીનચીટ આપી નથી. જેમ કે સુજલામ્-સુફલામ્માં ટેકનીકાલીટી બતાવવામાં આવી છે કે, આ બાબત જાહેર હિસાબ સમિતિ જુએ છે, જે સ્પીકરની પ્રોપર્ટી છે, એમ કહી ટેકનીકલ ગ્રાઉન્ડ પર તેને રોકવામાં આવ્યો. કચ્છમાં ઉઘોગકારને ગેરકાયદેસર જમીન આપવામાં આવી છે, તેમાં કમિશને લખી દીધું છે કે, મેટર સબજ્યુડીસ છે. એમાં સુપિ્રમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, સ્ટ્રિક્ચર પાસ થયા, મુખ્યમંત્રી વિરુદ્ધ સ્ટ્રિક્ચર પાસ થયા, મહેસુલ મંત્રી સામે સ્ટ્રિક્ચર પાસ થયા અને એ જમીનની કિંમત સરકારમાં ડીપોઝીટ કરવા માટે સુપિ્રમ કોર્ટે ઓર્ડર કર્યો, ત્યારે કમિશને એમાં ટેકનીકલ ગ્રાઉન્ડ બતાવી દીધું. કમિશનના આખા રિપોર્ટનો અભ્યાસ કરીશું તો જણાશે કે એમાં મોદીને ક્લીનચીટ છે જ નહીં અને મારો સીધો આરોપ છે કે ભાજપે કમિશનનો રિપોર્ટ આવતો રોક્યો, એનો મતલબ એ છે કે તમે ક્યાંકને ક્યાંક ભૂલ સુધારવાની, ચોરી છૂપાવવા માટે વિન્ડો ડ્રેસીંગ કરી રહ્યા હતા. જો એમ નહોતું તો નિયમો મુજબ એક દિવસ પણ રિપોર્ટ રોકી શકતા નહોતા એને પાંચ વર્ષ સુધી કેમ રોકી રાખ્યો ? અને આજે પણ તેમાં તેમને ક્લીનચીટ મળી નથી.
શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, આજે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે કમિશન પાસે ગયા જ નહોતા. કદાચ એમને ખબર નથી કે, કાનુનની પ્રોસીજર કેવી રીતે ચાલે છે ? કમિશન પાસે અમારા તરફથી અમારા એડવોકેટ એમીબેન યાજ્ઞિક એપીયર થયા હતા અને તેમણે બધી જ વસ્તુઓ, બધા જ પુરાવા આપ્યા હતા અને કમિશને તેણે પોતાના રિપોર્ટમાં તે લખ્યું પણ છે.
કમિશન કેમ આવ્યું ? તે અંગે જણાવતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે ૧૭ મુદ્દાઓમાં ભાજપ સરકારે જે ભ્રષ્ટાચાર કર્યો હતો તેના પુરાવા સાથે રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપ્યું હતું. ભાજપ સરકાર ડરી ગઈ હતી કે સ્વતંત્ર તપાસ થશે તો ફસાઈ જઈશું, કારણ કે ભ્રષ્ટાચાર તો કર્યો જ હતો, પૈસા તો ખાધા જ હતા. એટલે ભાજપ સરકારે હું જ ચોર, હું જ કોટવાળ અને હું જ ન્યાયાધીશ એ ન્યાયે તાત્કાલિક કમિશન નીમી દીધું, જેથી કરીને કેન્દ્રની કોંગ્રેસ સરકાર કમિશન બેસાડી ન શકે. કેન્દ્ર સરકાર કમિશન નીમે તો રાજ્ય સરકાર ન નીમી શકે અને રાજ્ય સરકાર નીમે તો કેન્દ્ર સરકા ન નીમી શકે, એનો ફાયદો ઉઠાવીને પોતાની ચામડી બચાવવા રાજ્યની ભાજપ સરકારે પોતે જ તુરંત કમિશન નીમી દીધું. પોતાની પસંદગીના જજ પસંદ કર્યા પછી પણ કમિશને ક્લીનચીટ તો ભાજપ સરકારને આપી જ નથી. કમિશનના રિપોર્ટ માટે પણ મારો આરોપ છે કે, રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી છે. જો ન થઈ હોય તો સરકાર ફાઈલના નોટીંગ્સ, કમિશનનો પૂરો રિપોર્ટ જાહેર કરવો જોઈએ.
અન્ય કમિશનોના રિપોર્ટ રજૂ ન કરવા અંગે પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે તે રજૂ કરવા અમે સતત માંગણી કરીએ છીએ. જે કમિશનોના રિપોર્ટ છે તે તરત જ વિધાનસભામાં રજૂ થવા જોઈએ. ભાજપ સરકારની માનસિકતા દલિત વિરોધી છે એટલે થાનગઢમાં દલિતો ઉપર હુમલાનો જે રિપોર્ટ છે તે વિધાનસભામાં આજદિન સુધી રજૂ થયો નથી. આ તો અમારા દબાણને વશ થઈને અને ડૂબતો તરણું ઝાલે તેમ ચૂંટણી માથે આવે છે એટલે ટેકનીકાલીટીના ગ્રાઉન્ડ પર ક્લીનચીટનું નાટક કરી અમારા દબાણ હેઠળ આજે કમિશનનો રિપોર્ટ રજૂ થયો છે. આ રિપોર્ટમાં ભાજપ સરકારે પાંચ વર્ષમાં શું છેડછાડ કરી છે તે બતાવે. આ રિપોર્ટમાં તેમને ક્લીનચીટ તો મળી જ નથી, ટેકનાકાલીટી અને અમુક કિસ્સાઓમાં તો સ્ટ્રિક્ચર પણ છે રિપોર્ટમાં કે અહીં ક્યાંક ગરબડ છે, તે સત્ય હકીકત છે.
આજે વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) વિધેયક-૨૦૧૭ પર પ્રતિક્રિયા આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગાયના નામે મતો લેવા ટેવાયેલ ગુજરાતની ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરીને ગૃહમાં જે વિધેયક પસાર કર્યું છે તે શુદ્ધ બુદ્ધિનું નથી, શુદ્ધ દાનતનું નથી, ફક્ત મતોના રાજકારણ માટે જ છે. ગાયને જો માતા કહેતા હોય તો, ગુજરાતની ગાય એ માતા અને ઉત્તર-પૂર્વ ભારતની ગાય એ માતા નહીં ! મારે ભાજપવાળાને કહેવું છે કે, તમારા ઉત્તર-પૂર્વના ભાજપના પ્રદેશ પ્રમુખ કહે છે કે, ગાયનું માંસ (બીફ મીટ) ખાવા પર પ્રતિબંધ લગાડવામાં ભાજપ અહીં માનતું નથી. તો ત્યાં ગાય માતા નથી ? ગાય માતા કહો છો તો ગાયમાતાના મોઢામાંથી ગૌચરો કાઢીને આ બે પગવાળા આખલા જેવા ઉઘોગપતિઓને ગૌચર કેમ આપો છો ? ગૌચરો વેચાય છે. ગૌચરો આપી દેવાય છે માટે ગાય કતલખાને જાય છે. કાયદો કડક કરવાની જરૂર પછી આવે, પહેલાં દાનત કડક હોવી જોઈએ. ભાજપની દાનત ગાયની રક્ષા માટેની નથી, મતબેંક માટે રાજનીતિ કરવાની જ છે.
શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કહે છે કે, એક્ટ નહીં, એકશન હોના ચાહિયે. તો મારે એમને કહેવું છે કે, એક્ટ શું કામ લાવો છો ? એકશન લો તમે. ગાયને માતા કહે અને એ ગાય પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને, રીબાઈને મૃત્યુ પામે, એમાં ભાજપને તકલીફ નથી પરંતુ ગૌશાળાઓને એક રૂપિયાની પણ સહાય ભાજપ સરકાર કેમ આપતી નથી ? કોંગ્રેસના શાસનમાં ગૌશાળાને સબસીડી મળતી હતી. ભાજપે ગૌશાળાની સબસીડી બંધ કરી છે. જે ગૌશાળાઓ માટે ગૌચરની જમીન કોંગ્રેસના શાસનમાં આપતા હતા, તે જમીનો ભાજપે પાછી લીધી છે. માલધારીઓની મંડળીઓ-સોસાયટીઓ માટે કોંગ્રેસ સરકારે ગાયો બચે એટલા માટે ખાસ ગૌચરોને વીડીઓ આપી હતી, ભાજપે તે રદ્દ કરી છે. ગૌચર ન રહે એટલે પશુપાલક છાતી પર પથ્થર મૂકીને હિન્દુ હોય કે મુસ્લિમ હોય જે ગાયનું દૂધ ખાધું હોય તેને ક્યારેય કતલખાને ન મોકલે. એકલબારામાં કોંગ્રેસના મુસ્લિમ આગેવાને ગૌશાળા ઉભી કરીને બેઠા છે પણ આ ભાજપ સરકારને વોટબેંકની રાજનીતિ કરવી છે એમને ગાયની કોઈ ચિંતા નથી અને એનો આ સૌથી મોટો પુરાવો છે.
————————————————————————————————-
Click here to view/download the Press Note
-
Press Note Hindi Dt: 27.03.2017 LED Scam
शक्तिसिंहजी गोहिल का कार्यालय,
राष्ट्रीय प्रवक्ता, ऐ.आई.सी.सी., और विधायक, अबडासा
प्रेस विज्ञप्ति २७ मार्च, २०१७
Highlights of the press briefing of Shri Shaktisinh Gohil and Prof. Rajeev Gowda, MP
Video Link :- https://youtu.be/UNt1L1RK5C0
Prof. Gowda said he is happy to present to the Media our Leader from Gujarat and AICC Spokesperson Shri Shaktisinh Gohil who will address the Media on behalf of the Congress party.
श्री शक्ति सिंह गोहिल ने पत्रकारों को संबोधित करते हुए कहा कि NDA सरकार के नाम पर जिस तरह से लाईट आती है और जाती है पलक झपकते ही कैसे वहाँ पर करप्शन हो जाता है, उस पर मैं प्रकाश डालने वाला हूँ। यूपीए सरकार ने 4 PSUs को मिलाकर – एनर्जी ऐफिशियेंसी सर्विसिज लिमिटड कर के एक कंपनी बनाई, जिसका काम था देश में एनर्जी, ऐफिशियेंसी सर्विसिज के बारे में जागृति लाना, टेक्निकल सपोर्ट देना, individual को और लोकल बॉडिज को भी। टेक्निकल ज्ञान भी देना और उसके साथ काम देने की सुविधा देना। ये इस कंपनी का काम था। NDA सरकार आने के बाद इस कंपनी को भ्रष्टाचार का प्लेटफॉर्म बना दिया।
यह कंपनी एक डायोड – एक बल्ब या एक चीज LED की एक EESL चीज नहीं बनाती। लेकिन फिर भी पूरे देश में ये LED वाली सारी चीजें यही कंपनी उपलब्ध कराती है। अब सबसे महत्वपूर्ण बात ये है कि जो कंपनी कोई कलपूर्जा नहीं बनाती है वो कंपनी माल तो बाहर से ही लेगी, कोई भी PSU हो, सरकार का विभाग हो या PSUs सरकार से संबंधित कोई भी कंपनी हो, विजिलेंस कमीशन की गाईडलाईन है -सुप्रीम कोर्ट का भी एक जजमेंट है और उसी के तहत भारत सरकार के मिनिस्ट्री ऑफ फाईनेंस ने एक सर्क्यूलर निकाला और उसके जरीए सभी को बताया कि अगर आप कोई भी चीज खरीद रहे हैं तो उसमें पारदर्शिता होनी चाहिए, काम्पिटेटिव बिड की व्यवस्था होनी चाहिए, L1 को ही काम मिलना चाहिए इत्यादि। E प्रक्योरमेंट के लिए तरह-तरह की बातें चलती थी, मिनिस्ट्री ऑफ फाईनेंस ने यूपीए के दौरान ही और विजिलेंस कमीशन ने भी बहुत स्ट्रीक्ट गाईडलाईन दी कि आपको E प्रक्योरमेंट के लिए जो वेबसाईट बनी है वहीं से सरकार के बने हुए प्लेटफॉर्म पर ही टेंडर इनवाईट करना है, आप कहीं और ये नहीं कर सकते।
EESL का की पहली समस्या ये है कि जो टेंडर इनवाईट करते हैं वो मिनिस्ट्री ऑफ फाईनेंस और विजिलेंस कमीशन दोनों की गाईडलाईन के खिलाफ जाकर अपनी प्राईवेट कंपनी की वेबसाईट पर ये टेंडर इनवाईट होता है, नतिजन उसको जितना चाहें आप मैन्यूप्लेट कर लें। आप XYZ को सेल्केट कर सकते हैं। इसको रोकने के लिए ही विजिलेंस कमीशन और मिनिस्ट्री ऑफ फाईनेंस ने ये कानून बनाया है इसके बावजूद EESL ने उससे उलट काम का।
यहाँ पर ‘मेक इन इंडिया’ की भी बात आती है उसका भी मंत्रालय ने पूरी तरह से मजाक बना दिया। EESL सीधा ‘मेड़ इन चाईना’, ‘मेड इन ताईवान’ सामान वहीँ खरीदती है। आश्चर्यजनक बात ये है कि LED सामान के सत्यापन के लिए LM80 का प्रयोग होता है जो यह बताता है कि खरीदा गया सामान भरोसे का है और साथ ही सरकार के नियत पैमाने पर खरा है। इस कंपनी ने सारी खरीददारी LM80 के बगैर LED की सारी चीजें, चाहे वो स्ट्रीट लाईट हों, उजाला के बल्ब हों, पम्प हो ये सारी चीजें बिना सर्टिफिकेशन के ले रहे हैं। ये सारी- ‘मेड़ इन चाईना’ या ‘मेड इन ताईवान’ से हैं। तो ‘मेक इन इंडिया’ जैसे फ्लैग शिप प्रोग्रेम का क्या फायदा?
दूसरी चीज LED स्ट्रीट लाईट, अर्बन लोकल बॉडीज में इस्तेमाल के लिए, पहले की यूपीए सरकार भी कहती थी, कि कॉम्पिटेटिव बिड मार्किट से जो L1 आएगा उसी को मौका देंगे। लोकल बॉडी को इस मद में कोई भी पैसा नहीं देना पड़ेगा बशर्ते सारी प्रक्रिया की 3rd पार्टी ऑडिट होगी, जांच होगी और बाद में ही भुगतान हो पाएगा। लेकिन अब लोकल बॉडी में EESL, LED स्ट्रीट लाईट लगा देगी, इसका 3rd पार्टी ऑडिट नहीं होगा। EESL ने उपकरण लगा दिया और यह मान लिया गया कि 50 प्रतिशत अनुमानित (Deemed) बचत हो गया क्योंकि ये NDA की सरकार लगा रही है। 1 लाख का बिल आ रहा है तो इसको मान लिया जाएगा कि 50 प्रतिशत Deemed सेविंग से मेरा बिल घटकर 50 हजार हो जाएगा। 50 हजार का जो सेंविग होगा उसका 60 प्रतिशत मान लो 30 प्रतिशत EESL कंपनी ले जाएगी और 40 प्रतिशत ULB (अर्बन लोकल बॉडी) का सेविंग मान लिया जाता है। ‘मैं ही चोर, मैं ही कोतवाल’।
प्रश्न ये उठता है कि 3rd पार्टी ऑडिट से किसी को क्या आपत्ति है? क्यों यह EESL कंपनी ही तय करेगी कि कौन ऑडिट करेगा? इसका अधिकार भी EESL को दे दिया ताकि कोई दिक्कत ही ना रहे। मैंने कुछ म्यूनिसिपेलिटी के कुछ बिल जानकारी के लिए जांच किए , जहाँ पर EESL की LED लगी हैं। RTI डाली, वहाँ म्यूनिसिपेलिटी से डाटा निकाला है और विशलेषण किया। मैंने एक म्यूनिसिपेलिटी चुनी जहाँ पर लगभग 48 बिल आते थे। LED लगी वहाँ पर सितम्बर 2016 में, उससे पहले जो बिल आता था वो था रुपए 5,03,516 अगस्त में। अब स्ट्रीट लाईट होगी तो 50 प्रतिशत सेविंग होनी चाहिए। मैंने सितम्बर का बिल निकाला तो वो 50 प्रतिशत कम तो नहीं हुआ वो बढ़कर रुपए 5,97,865 हो गया। फिर अक्टूबर का निकाला 5,36,000, नवंबर का निकाला 5,24,000, दिसंबर का 5,47,000 और जनवरी में 6,04,000 हो गया। LED के बाद बिल बढ़ गया। ये कहानी नवसारी म्यूनिसिपेलिटी की है।
अगर सही अर्थ में LED होगी तो पॉवर कम खर्च होगा और अगर आपने क्वालिटी नहीं देखी तो बिल बढ़ेगा और इतना ही नहीं आपने देखा होगा माडर्न मेडिकल साईंस कहता है कि LED अगर ठीक लाईट वाली नहीं है तो फायदा नहीं उलटा आँखों को गंभीर नुकसान देता है। मोदी जी प्रचार तो कर रहे हैं पर ऐसा ना हो कि लोगों को अंजाने में लेने का देना पड़ जाए।
हमारा सीधा सवाल है कि ऊर्जा मंत्री पियूष गोयल जी के अंतर्गत यह विभाग है, उनका ट्विटर तो पॉवर सेक्टर के लिए कपाल भाती की तरह ट्वीट करता रहता है, मैं चाहता हूं कि इस पर भी ट्वीट करें और बताएँ कि मिनिस्ट्री ऑफ फाईनेंस और विजिलेंस कमीशन की गाईडलाईन को क्यों फोलो नहीं किया गया EESL द्वारा? आपने LED में सर्टिफिकेशन की अनदेखी क्यों की है? आपने ‘मेक इन इंडिया’ की बजाए चाईना के लोग क्यों पसंद आए, क्यों इंडिया के लोगों को काम नहीं दिया जा रहा है? क्यों 3rd पार्टी जांच की अनुमती नहीं है? कि मेरी ULB पैसे दे रही है, तो Deemed क्यों मान लिया जाए, हम ऑडिट करेंगे, ऑडिट में अगर बिजली की खपत कम पाई जाती है तो आपको 50 प्रतिशत में से 60 प्रतिशत जरुर दिया जाएगा। बिना 3rd पार्टी के ऑडिट के आप खुद ही तय कर लें- मैं ही चोर, मैं ही कोतवाल, ये कैसे तय करेंगे? अगर पियूष गोयल जी के आशिर्वाद से ये नहीं चल रहा है तो इसकी इंडिपेंडिट जांच कब करावाएंगे? हमारी मांग है कि सुप्रीट कोर्ट की निगरानी में इसकी जांच की जाए, ये 20 हजार करोड़ का भ्रष्टाचार हो सकता है, जिस तरह से हमारा आकलन है। क्योंकि बात क्वालिटी की है, जहाँ बल्ब 60 रुपए का मिलता है, वही चाईना का 5 रुपए में मिल सकता है। वो चाईनिज माल यहाँ पर आ रहा है, जो आँखो को नुकसान कर सकता है। तो इसके बारे में जांच हो ये हमारी मांग है।
एक प्रश्न पर कि आपने इस मुद्दे को विधानसभा में क्यों नहीं उठाया, श्री गोहिल ने कहा कि मुझे दुख है कि विधानसभा में मैं खुद बोला था और मैंने नवसारि म्यूनिसिपेलिटी के आंकड़े रखे। सदस्यों के बोलने के बाद मंत्री जो को जवाब देना होता है। मेरे इस प्रश्न का कोई जवाब मंत्री जी नहीं दे पाए और इसलिए विधानसभा में इस मुद्दे को उठाने के बाद अब मीडिया के माध्यम से जनता के सामने रख रहा हूं। आपके सामने रखने से पहले मैं जानना चाहता था कि ESSL LED लगाती है वहाँ क्या होता है? RTI होती है, उसका विशलेषण करके मैं विधानसभा में बोला। अगर मैं गलत होता तो मेरे खिलाफ प्रिविलेज मोशन लाया जा सकता था, जो नहीं आया है। हम जनता की कोर्ट में जाते हैं – यह मुद्दा सिर्फ किसी राज्य से जुड़ा नहीं है क्योंकि LED को बिजली की खपत रोकने के लिए पूरे देश में इस्तेमाल किया जा रहा है इसलिए हम आज इसे आपके बीच में लेकर आए हैं।
एक अन्य प्रश्न पर कि शिवसेना सांसद के एयरलाईंस स्टाफ से दुर्व्यवहार करने पर क्या कहेंगे, श्री गोहिल ने कहा कि हमने पहले ही अपना स्टेंड साफ कर दिया था और कहा था कि नेता जनता का रोल मॉडल भी होता है और इस तरह का व्यवहार सही नहीं है। हम चाहते हैं कि वो खुद भी आत्मनिरिक्षण करें और गलती हुई है तो उनको इसे सही करना चाहिए।
संगठन चुनाव के विषय पर पूछे गए प्रश्न के उत्तर में श्री गोहिल ने कहा कि कांग्रेस पार्टी ने हर वक्त, जब-जब चुनाव आयोग की जो भी गाईडलाईन है उसको समयबद्ध तरीके से पूरा करने का प्रयास किया है। पार्टी धन्यवाद करती है चुनाव आयोग का कि हमें अपनी चुनावी प्रक्रिया पूरा करने का समय उन्होंने दिया है। हमें पूरा विश्वास है कि हम इस तय समय में अपनी आंतरिक चुनावी प्रक्रिया को पूरा करने में सक्षम होंगे।
एक अन्य प्रश्न पर कि गुजरात में कांग्रेस का सीएम चेहरा कौन होगा, श्री गोहिल ने कहा कि जब पंचायत के चुनाव हुए, तब भी बीजेपी का चेहरा नरेन्द्र मोदी जी थे, क्योंकि मामला गुजरात का था। लोकल बॉडी चुनाव में पोस्टर नरेन्द्र मोदी जी के लगे थे, आनंदी बेन के छोटी तस्वीर लगी थी। 31 जिला पंचायत के चुनाव में, एक ही जिला पंचायत हमारे पास थी। बीजेपी के पास 30 जिला पंचायत थी, जो 6 में सिमट गई और हम 23 में सीधे बहुमत के साथ जीते और 2 हमने इंडिपेंडेड और दूसरे के साथ से बनाई। तो 25 जिला पंचायत चुनाव हम जीत कर आए। तब नरेन्द्र मोदी जी के चेहरे से बीजेपी लड़ी। हम हाथ के पंजे के चिन्ह के साथ लडेंगे और जीतेंगे। गुजरात में चाहे जब भी चुनाव हों, कांग्रेस जरुर जीतेगी और जनता का साथ हमें मिलेगा।
On the question whether PIL will be filed in this regard, Prof. Gowda said this will be raised as an issue of National importance that needs to be brought to the attention of the House during zero hour. We will do so because this is an issue concerning the Central Government and its action and the scale of the potential fraud is enormous and therefore, it is incumbent upon us to raise this issue in Parliament and that is what we will do.
To another question as to whether the ‘Aadhar’ will be linked to the EVMs, Prof. Gowda said that the way this Government is going; they will make ‘Aadhar’ mandatory for everything. Before you brush your teeth, you have to press some biometric etc…. Seriously, I do not want to make light of this issue. The basic point is that the Government is going across the board, they are making it mandatory. It is indirectly flouting the observations of the Hon’ble Supreme Court and right now in the Rajya Sabha, there is a discussion on the Finance Bill going on where these issues are being raised. Shri Kapil Sibal raised that in his speech in the afternoon and we are very concerned because if you make it mandatory across the board, then the Hon’ble Supreme Court’s observations becomes meaningless and that is not the last time. When I did a Press Conference on Thursday, I pointed out as to how this Government is undermining Constitutional Institutions like the Hon’ble Supreme Court and this is an example of what we are concerned about it is if the Government wants to expand the use of ‘Aadhar’, which may be appropriate in certain circumstances, please persuade the Hon’ble Supreme Court that is what you want to do and give the justification for doing so and if the justifications are valid and rational, the Hon’ble Supreme Court will also agree but going in this brazen manner is what the problem is and the Government does not seem to care.
————————————————————————————————
-
Press Note Guj. Dt: 25.03.2017 મેરીટાઇમ બોર્ડની આવકની ટકાવારી સરકારે કાપી
Click here to download/view the Press Note
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારી યાદી તા. ૨૫.૦૩.૨૦૧૭
મેરીટાઇમ બોર્ડની આવકની ટકાવારી સરકારે કાપી લેવાના વિધેયક ઉપર શ્રી શક્તિસિંહ ગોહિલનું વિધાનસભામાં પ્રવચન.
- કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે વિરોધ પક્ષ ભાજપને વિશ્વાસમાં લઈને સર્વ સંમતિથી બંદરોના વિકાસ માટે મેરીટાઇમ બોર્ડ બનાવેલ હતું. આજે ભાજપ તેને ખતમ કરવા જઈ રહેલ છે.
- મેરીટાઇમ બોર્ડ બન્યું ત્યારે વિરોધપક્ષમાં રહીને ભાજપે બંદરોના વિકાસ માટે કામો કરવાની જે વાતો કરી હતી તેમાંથી ૨૨ વર્ષ સત્તામાં રહ્યા પછી એક પણ કામ કર્યુ નથી.
- મેરીટાઇમ બોર્ડની આવકમાંથી ૧૫% બોર્ડના વિકાસ માટે આપવાની કાયદાની જોગવાઈમાં સુધારો તે વિધાનસભાના અધિકાર ઉપરની તરાપ છે.
- ૧૬૦૦ કી.મી. ના ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને રૂંધનારો ભાજપ સરકારનો નિર્ણય.
- મેરીટાઇમ બોર્ડના કાયદાની ૨૦ (૧) (એફ) થી બોર્ડના કર્મચારી રાજ્ય સરકારના કર્મચારીની સમકક્ષ હોવા છતા સાતમાં પગાર પંચનો લાભ હજુ સુધી અપાયો નથી.
- કોંગ્રેસ સરકારે ભાવનગરના વિકાસ માટે એશિયાનું સૌથી મોટુ શીપબ્રેકીંગ યાર્ડ વિકસાવ્યું પરંતુ ભાજપની સરકારે અલંગના વિકાસ માટે કોઈ ચિંતા કરી નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી વિકસાવ્યું અને મજદૂરના કલ્યાણની પણ ચિંતા સરકાર નથી કરતી.
- સરકારી બંદરો નબળા પડે અને ખાનગી બંદરો ધમધમે તેવી ભાજપની નીતિ. નવલખી બંદરની નિકાસ એક વર્ષમાં એક લાખ ટન ઘટી ગઈ.
- લોક ગેઇટની વ્યવસ્થા સાથે એક સમયે ધમધમતુ ભાવનગરનું બંદર આજે મૃત:પાય થઈ રહ્યું છે. સરકારની ભાવનગર વિરોધી નીતિના કારણે બે વર્ષ પહેલા જે ભાવનગરના બંદરથી ૦.૫૫ લાખ ટનની નિકાસ થતી હતી તે ઘટીને આ વરસે માત્ર ૦.૦૨ લાખ ટન એટલે કે સાવ નજીવી થઈ ગયેલ છે.
- કચ્છનું મુન્દ્રા સરકારી બંદર સક્ષમ બનવું જોઈએ કોઈ ખાનગી કંપનીને ન આપવું જોઈએ. મેરીટાઇમ બોર્ડની રકમમાં ઘટાડો ઘાતક બનશે.
-

Press Note Dt: 22/03/2017 શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચા.
Click here to view/download press note.
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારી યાદી તા. ૨૨.૦૩.૨૦૧૭
- જો સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળે છે તો પછી ભાજપના મંત્રીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં શા માટે ભણાવે છે?
- વિઘાસહાયકોની ભરતીમાં ખૂબ જ મોટા ગોટાળા, અનિયમિતતા અને ભ્રષ્ટાચાર.
- મેરીટ્સ વગરના વિદ્યાસહાયકોએ ભ્રષ્ટાચારથી નોકરી મેળવી.
- શિક્ષણ વિભાગની તપાસ સમિતિએ જ સાબિત કરેલ છે કે અનેક ખોટા પ્રમાણપત્રો અને ખોટી માર્કશીટો બનાવીને નોકરીઓ મેળવી લેવામાં આવી છે.
- શિક્ષકને સરકાર શિક્ષણનું કામ કરવા દેવાના બદલે શૌચાલય ગણવા મોકલી તેમનું અપમાન કરે છે.
- કર્મચારીઓના ભાગલા પાડો અને રાજ કરો તે સરકારની નીતિ છે.
- ફીક્સ પગારના ૨૦૦૬ પહેલાંના કર્મચારીને લાભથી શા માટે વંચિત રખાયા ?
- શિક્ષકોની ભરતીની જેટલી જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવે તેટલી ભરવી જોઈએ. નોકરીમાં હોય તે જ પસંદગીનો જિલ્લો મેળવે તેને નવી નોકરી ન કહેવાય.
- ગુજરાતના તેજસ્વી બાળકોને ભણાવનાર શિક્ષકો, પ્રોફેસરો અને પ્રિન્સિપાલની અસંખ્ય જગ્યાઓ ગુજરાતમાં ખાલી છે.
- જ્યાં મહાત્મા ગાંધીજી ભણ્યા હતા તે ભાવનગરની કોલેજ વર્ષોથી પ્રિન્સિપાલ વગરની.
- સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત એસએનડીટીની ભાવનગરની કોલેજની વિઘાર્થીનીઓને વિદ્યાસહાયક માટે યોગ્ય ન ગણવાનો સરકારનો નિર્ણય અન્યાયકર્તા.
- લખપતની સરકારી કોલેજ કોઈપણ સુવિધા કે પ્રાધ્યાપકો વગરની.
- એમ.એસ. યુનિવર્સિટીની એમ.ઈ. ઈલેકટ્રોનિક્સની શાખા એ એમ.ઈ. સમકક્ષ જ ગણવી જોઈએ.
- કચ્છ જિલ્લાના લખપત, અબડાસા, નખત્રાણાના થોડા વિસ્તારને પાણી અને ધાસ તાત્કાલિક પૂરું પાડવું જોઈએ.
—————————-———————————————————————————

































